ભાવનગર મા યોગીજી મહારાજે મૂર્તિ ને થાળ કર્યો... તેં મૂર્તિઓ થાળ જમી ગઇ હતી..??

👉 પ્રમુખ પ્રશ્નોત્તરી

પ્રશ્ન:) ભાવનગર મા યોગીજી મહારાજે મૂર્તિ ને થાળ કર્યો... તેં મૂર્તિઓ થાળ જમી ગઇ હતી..
👆👆👆



આ પ્રસંગ કયા હરિભક્ત નાં ઘરે બન્યો હતો..??

જવાબ, પ્રભુદાસ શેઠ

🙏જય સ્વામિનારાયણ🙏

Comments