"જય સ્વામિનારાયણ" બોલવાથી શું લાભ મળે છે ?

"જય સ્વામિનારાયણ"


"જય" બોલવાથી મન ને શાંતિ મળે છે.



"સ્વામિનારાયણ" બોલવાથી શક્તિ મળે છે.



"જય સ્વામિનારાયણ" બોલવાથી જ ભક્તિ મળે છે.



   ભક્તિ થી જ "શ્રી હરી" મળે છે 



અને 
"શ્રી હરી" મળવાથી પાપો માંથી મુક્તિ મળે છે.



         માટે જયારે પણ મળો.
     🙏🏻  "જય સ્વામિનારાયણ" બોલો.🙏🏻

Comments