"જય સ્વામિનારાયણ"
"જય" બોલવાથી મન ને શાંતિ મળે છે.
"સ્વામિનારાયણ" બોલવાથી શક્તિ મળે છે.
"જય સ્વામિનારાયણ" બોલવાથી જ ભક્તિ મળે છે.
ભક્તિ થી જ "શ્રી હરી" મળે છે
અને
"શ્રી હરી" મળવાથી પાપો માંથી મુક્તિ મળે છે.
માટે જયારે પણ મળો.
🙏🏻 "જય સ્વામિનારાયણ" બોલો.🙏🏻
Comments
Post a Comment