- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગુણાતીતાનંદ સ્વામી ની વાત.......
આ જીવ બધાય સારા છે,પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય.....
(પ્રકરણ:-૫/૩૫)
અક્ષરપુરુષોત્તમ દર્શન પરિચય
ય : સેતુ : ઈજાનાનામ્ અક્ષર બ્રહ્મ યત્ પરમ્ |
અભયં તિતીર્ષતાં પારં નાચિકેતં શકેમહિ ||
ભાવાર્થ:- સંસારસાગરને પાર પામવા ઇરછતા મનુષ્યો માટે અક્ષરબ્રહ્મ સેતુ બને છે તેની મદદથી મનુષ્ય સંસાર પાર કરી અક્ષરધામને પામી પરમાત્માને મેળવે છે.......(કઠ ઉપનિષદ ૩/૨)
A very favourite Kirtan of
Mahant Swami Maharaj...
Sampelo Parivar Apno
Jampelo Parivar,
Apno BAPS Parivar...
5:54Min & 5.4 MB
A very favourite Kirtan of
Mahant Swami Maharaj...
Sampelo Parivar Apno
Jampelo Parivar,
Apno BAPS Parivar...
5:54Min & 5.4 MB

Comments
Post a Comment